Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 9:29 - કોલી નવો કરાર

29 આગમભાખીયા યશાયાએ કીધું હતું, “જો સેનાઓનો પરભુ પરમેશ્વરે આપડી જાતિના થોડાક માણસોને રેવા દીધા નો હોત, તો આપડી હાલત સદોમ અને ગમોરા શહેર જેવી હોત.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 9:29
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવો, જે મજુરોએ તમારા ખેતરમા મેનત કરી છે, તેઓની મજુરી તમે દગાથી રોકી રાખી છે અને મેનત કરનારાઓનો પોકાર સેનાઓના પરભુ પરમેશ્વરે હાંભળો છે.


પરમેશ્વરે સદોમ અને ગમોરા શહેરને દંડિત કરયા, અને એણે એવા ભસ્મ કરી દીધા કે ઈ હળગીને રાખ થય ગયા, એમણે એને એક દાખલો બનાવી દીધો કે, જે લોકો પરમેશ્વરનો અનાદર કરે એની હારે શું થાહે?


સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ