12 એના જનમ પેલા, અને એણે કાય હારું કે નરહુ કામ કરયુ એની પેલા, આ વાત પરમેશ્વરે રીબકાને કીધી હતી કે, આમ, પરમેશ્વરનાં ગમાડેલા કામો ઉપર નય, પણ પરમેશ્વરનાં નોતરા ઉપર આધારિત હતું.
કોય પણ માણસ એક વખતે બે ધણીની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે, નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.