Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 5:16 - કોલી નવો કરાર

16 પરમેશ્વરે જે કૃપા આપણને આપી છે ઈ આદમના પાપના જેવું નથી કેમ કે, ઈ એકલો પાપ દંડ લીયાવ્યો? પણ ભલે આપડે બોવ જ પાપ કરયા હોય, તો પણ પરમેશ્વરે આપણને એક એવી કૃપા આપી, જેણે આપણને એની નજરમાં ન્યાયી બનાવી દીધા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 5:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જો તમે માણસોના પાપોને માફ કરશો, તો તમારો, સ્વર્ગમાંનો બાપ પણ તમને માફ કરશે.


ઈ હાટુ જે લોકો મસીહ ઈસુમાં છે તેઓની ઉપર કોય દંડ નથી.


પણ જઈ પરભુ આપણને આજ રીતે સજા આપે છે, તો ઈ આપણને સુધારી રયા છે, જેથી ન્યાયના દિવસે આપણને જગતના બીજા લોકોની હારે સજા નય ભોગવી પડે.


પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.


કેમ કે, જે કોય બધાય નિયમનુ પાલન કરે છે, પણ જો એક નિયમને તોડે છે, તો ઈ બધીય વાતોમાં ગુનેગાર ઠરાવામા આયશે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ