Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 4:4 - કોલી નવો કરાર

4 જે માણસ કામ કરે એને મજુરી આપવામાં આવે છે. એની મજુરીને ભેટ ગણવામાં આવતી નથી ઈ એની પોતાની કમાણી છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 4:4
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

કા કોયે પેલા પરમેશ્વરને કાય આપ્યુ, કે, ઈ એને બદલામાં પાછુ આપવામાં આવે?


પણ જો ઈ કૃપાથી થયુ છે, તો ઈ કામોથી થયુ નથી, નકર તો કૃપા ઈ કૃપા કેવાય જ નય


પણ પરમેશ્વરની કૃપાથી તેઓએ આપણને ઈસુ મસીહ દ્વારા આપડા પાપોની સજાથી બસાવા. આપડે કાય પણ કરયા વગર જ પરમેશ્વર જાહેર કરે છે કે, આપડે ન્યાયી છયી.


આવું હુકામ થયુ? ઈ હાટુ કે, તેઓએ વિશ્વાસની બડલે કામો ઉપર આધાર રાખ્યો. એણે ઠેય ખવડાવનારા પાણાની ઠેય ખાધી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ