Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 4:2 - કોલી નવો કરાર

2 કેમ કે, ઈબ્રાહિમ જે કરણીઓથી ન્યાયી ઠરયો હોત, તો એને પોતાના વખાણ કરવાનું કારણ છે, પણ પરમેશ્વરની હામે નય.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 4:2
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ ઈસુ મસીહથી મારે સંબંધ છે, એના કારણે જ પરમેશ્વરની સેવા ઉપર ગૌરવ કરું છું


પરમેશ્વરે એવું કરયુ કે, કોય પણ માણસ પરમેશ્વરની હામે અભિમાન નો કરે.


કેમ કે, મસીહ આપડુ બધુય છે, જેવું કે, શાસ્ત્ર કેય છે કે, જે અભિમાન કરે ઈ પરભુમાં અભિમાન કરે છે.


કોયે પણ તમને બીજાની કરતાં વધારે મહત્વનું નથી આપ્યુ! તમને આપેલી દરેક વસ્તુઓ પરમેશ્વર દ્વારા આપેલી છે. તો તમને અભિમાન કરવાનો કોય અધિકાર નથી.


તો જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર કરું છું તો એમા અભિમાન હેનું! ઈ તો મને હોપવામાં આવેલી જવાબદારી છે! ધિક્કાર છે મારી જાત ઉપર જો હું પરમેશ્વરનાં હારા હમાસારનો પરચાર નો કરું તો મને અફસોસ છે!


પણ જે હું કવ છું, ઈ જ કરતો રેય, જેથી હું એવો મોકો નો આપું, જે બીજા ગમાડેલા ચેલાઓ પોતાના અભિમાની વાતોથી આપડી જેવા થાવાનો દાવો કરે છે.


જો કોય વાત ઉપર અભિમાન કરવાનું થાય, તો હું પોતાની નિર્બળતાઓનું અભિમાન કરય.


આપડે પછી પણ તમારી હામે પોતાની વાહ-વાહ નથી કરતાં, પણ આપડે પોતાના વિષે તમને અભિમાન કરવાનો અવસર આપી છયી. જેથી તમે એને જવાબ આપી હકો, જે હૃદય ઉપર નથી, પણ જોય હકાય એવી વાતો ઉપર અભિમાન કરે છે.


પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.


અને આ તમારી દ્વારા કરેલા કોય પણ હારા કામના કારણે નથી અને એટલે તમારી પાહે અભિમાન કરવાનું કોય જ કારણ નથી.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ