Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 3:7 - કોલી નવો કરાર

7 કેટલાક લોકો કય હકે છે, “પણ જો મારું ખોટુ પરમેશ્વરની હાસાયને પરગટ કરે છે અને એને હજી વધારે મહિમા મળે છે, તો ઈ કેવી રીતે મારો ન્યાય કરી હકે છે, અને મને એક પાપીની રીતે અપરાધી ઠરાવી હકે છે?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 3:7
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ એને કીધુ કે, “હું હાસુ કવ છું કે, આજે રાતે કુકડો બોલ્યા પેલા તું ત્રણ વાર મારો નકાર કરય.”


ઈ જ ઈસુ જે પરમેશ્વર દ્વારા બનાવેલી યોજના અને પેલાના જ્ઞાનના પરમાણે એને તમારા હાથમાં હોપવામાં આવ્યો. તમે એને ખરાબ લોકોની મદદથી ખીલા ઠોકીને વધસ્થંભે સડાવીને મારી નાખ્યો.


નય! કોયદી નય! પણ પરમેશ્વર સદાય હાસુ જ બોલે છે અને દરેક માણસ ખોટો ઠરશે, જેમ કે, શાસ્ત્ર પરમેશ્વરનાં વિષે કેય છે, જેનાથી તુ પોતાની વાતમાં ન્યાયી ઠરશે અને ન્યાય કરતી વખતે તુ જીત મેળવ.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ