Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:26 - કોલી નવો કરાર

26 તો, ઈ હાટુ જો, સુન્‍નત વગરનો માણસ શાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો શું ઈ સુન્‍નત વગરનો સુન્‍નત વાળો નય ગણાય?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:26
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ ઈસુએ જવાબ દીધો કે, “ઓ બાય, તારો વિશ્વાસ મોટો છે; જેવું તું ઈચ્છે, એવુ જ તારી હાટુ થાહે.” અને તે જ ટાણે એની દીકરી હાજી થય ગય.


જો તુ શાસ્ત્રને પાળનાર હો, તો સુન્‍નત ફાયદાકારક છે ખરી; પણ જો તું શાસ્ત્રને પાળનારો નો હો, તો ઈ તારી સુન્‍નત, વગર સુન્‍નતની થય જાય છે.


દેહથી જે સુન્‍નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્‍નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?


કેમ કે, એક જ પરમેશ્વર છે, જે સુન્‍નતને વિશ્વાસથી અને બેસુન્‍નતીને હોતન વિશ્વાસ દ્વારા, પરમેશ્વર તેઓને ન્યાયી ઠરાવે છે.


કે, જેથી આપડામાં, એટલે દેહ પરમાણે નય પણ જે આત્મા પરમાણે હાલે છે, તેઓમાં શાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.


કેમ કે, નો સુન્‍નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી.


ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્‍નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો!


કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્‍નતી છયી.


જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો, તો તમારી સુન્‍નત માણસો દ્વારા કરવામા આવી નથી, પણ ઈ સુન્‍નત મસીહના કારણે થય છે જેનાથી તમારો પાપી સ્વભાવ આઘો કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ