Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:25 - કોલી નવો કરાર

25 જો તુ શાસ્ત્રને પાળનાર હો, તો સુન્‍નત ફાયદાકારક છે ખરી; પણ જો તું શાસ્ત્રને પાળનારો નો હો, તો ઈ તારી સુન્‍નત, વગર સુન્‍નતની થય જાય છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:25
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ હઠીલાઓ, અને નાસ્તિકો પરમેશ્વરનો સંદેશો હાંભળવામાં તમે બેરા છો, તમે તમારા વડીલો જેવા છો, તમેય સદાય પવિત્ર આત્માનો વિરોધ કરતાં રયો છો.


કેમ કે, પરમેશ્વર લોકોને પોતાની હારે ખાલી એટલા હાટુ હાસા નથી ઠરાવતો કેમ કે, તેઓએ મૂસાના નિયમશાસ્ત્રને હાંભળ્યું છે. પણ ઈ એવુ તઈ કરે છે જઈ તેઓ એવુ કરે છે જે મુસાનો નિયમશાસ્ત્ર કેય છે કે, તેઓને કરવુ જોયી.


તમે જે શાસ્ત્રની વિષે અભિમાન કરો છો, ઈ શાસ્ત્રનો નકાર કરીને શું તમે પરમેશ્વરનુ અપમાન કરો છો?


તો, ઈ હાટુ જો, સુન્‍નત વગરનો માણસ શાસ્ત્રની આજ્ઞાઓ પાળે છે, તો શું ઈ સુન્‍નત વગરનો સુન્‍નત વાળો નય ગણાય?


દેહથી જે સુન્‍નત વગરના છે તેઓ શાસ્ત્રનું પાલન કરીને, તમને એટલે કે જેની પાહે શાસ્ત્ર અને સુન્‍નત હોવા છતાય શાસ્ત્રનો નકાર કરનારને, શું ગુનેગાર નય ઠરાવે?


કેમ કે, જે દેખાવનો યહુદી ઈ યહુદી નથી અને જે દેખાવની એટલે દેહની સુન્‍નત ઈ સુન્‍નત નથી.


કોયની સુન્‍નત થય છે કા નથી થય, એનાથી કોય ફરક પડતો નથી, ખાલી પરમેશ્વરની આજ્ઞાઓ પાળવી બોવ જરૂરી છે.


આયા હુધી કે, તેઓ સુન્‍નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્‍નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્‍નત એના કારણે થય છે.


કેમ કે, નો સુન્‍નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ