Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 2:2 - કોલી નવો કરાર

2 અને અમે જાણી છયી કે, પરમેશ્વર પોતાના ન્યાયમાં, એવા દરેક માણસને દંડ દેહે જે આવા ભુંડા કામો કરે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 2:2
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

કેમ કે, એણે એક દિવસ ઠેરવો છે, જેનાથી ઈ એના માણસના દ્વારા હાસાયથી જગતનો ન્યાય કરશે, જેને એણે ઠેરવો છે, અને એને મરણમાંથી જીવતા કરીને, ઈ વાતને સાબિત કરીને બધાય લોકોને બતાવી દીધુ છે.”


ક્દાસ તમે એવુ વિસારો છો કે, તમે એવા લોકોની ઉપર ગુનો લગાડી હકતા હોવ, પણ તુ જે બીજાની ઉપર ગુનો લગાડ છો, તુ કોય બહાનુ કાઢી હકય નય કેમ કે, જે વાતોમાં તુ બીજા ઉપર ગુનો લગાડ છો, ઈજ વાતમાં પોતાની જાતને પણ ગુનેગાર ઠેરાવ છો, ઈ હાટુ કે, તુ જે ગુનો લગાડ છો, પોતે ઈજ કામ કર છો.


અને તુ જે એવા-એવા કામ કરનારા ઉપર ગુનો લગાડ છો, અને પોતે જ એવા કામ કર છો, શું એમ હમજસો કે, તુ પરમેશ્વરનાં દંડની આજ્ઞાથી બસી જાય?


પણ કેમ કે, તમે હઠીલા છો અને પસ્તાવો કરવાની ના પાડો છો ઈ દિવસે જઈ પરમેશ્વર પોતાનો ગુસ્સો બતાયશે, જેમા પરમેશ્વર હાસો દંડ પરગટ કરશે, જઈ પરમેશ્વર બધાય લોકોના વિશ્વાસનો ન્યાય કરશે તઈ ઈ તમારા દંડને વધારે કઠણ કરશે.


તો આપડે આ વાતોના વિષે શું અનુમાન કરી? શું પરમેશ્વર અન્યાયી છે? કોયદી નય.


મે ઈ સ્વર્ગદુતને જેને પાણીની ઉપર અધિકાર છે પરમેશ્વરથી કેતા હાંભળ્યું, “હે પરમેશ્વર, તમે હાજર છો અને સદાય હાજર રેહો. તમે પવિત્ર છો. તમે લોકોના પક્ષપાત વગરના ન્યાયાધીશ છો.


કેમ કે, એના ન્યાય સુકાદા હાસા અને લાયક છે, એણે પ્રખ્યાત વેશ્યાનો ન્યાય કરયો કેમ કે, એણે જગતના લોકોને પાપ કરવા હાટુ પ્રભાવિત કરયા. પરમેશ્વરે એનો બદલો લીધો છે, કેમ કે એના ચાકરોની વેશ્યા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ