21 પણ જેમ લખેલુ છે કે, જેઓને એના સંબંધની જાણકારી મળી નોતી, તેઓ જોહે અને જેઓએ હાંભળ્યું નોતું તેઓ હમજશે.
શું તમે શાસ્ત્રનો ઈ ભાગ નથી વાસો જે મસીહની હરખામણી એક ખાસ પાણાથી કરે છે? ઈ કેય છે કે, “જે પાણાને કડીયાઓએ ફેકી દીધો, ઈજ પાણો છે જે આખાય ઘરમાં બધાયથી ખાસ પાણો બની ગયો.