Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 14:23 - કોલી નવો કરાર

23 પણ જેને જેની વિષે શંકા રે છે; ઈ જો ઈ ખાય છે તો ઈ અપરાધી ઠરે છે, કેમ કે, ઈ વિશ્વાસથી ખાતો નથી; અને જે વિશ્વાસથી નથી ઈ બધુય તો પાપ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 14:23
6 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈ હાટુ જે કોય એવા લોકોનો વિરોધ કરે છે અને જેની પાહે શાસન કરવાનો અધિકાર છે, ઈ પરમેશ્વરની વિધિઓનો વિરોધ કરે છે, અને વિરોધ કરનારા પોતે સજા ભોગયશે.


કોયના મનમા અમુક દિવસ બીજા દીવસો કરતાં વધુ ખાસ છે. વળી, બીજા કેટલાકને મનમા બધાય દિવસો હરખા છે, દરેકને પોતાના મનમા પુરી ખાતરી કરી લેવી.


પણ બધાય માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજી હુંધી મૂર્તિની ઓળખાણ હોવાથી એનું સડાવેલું નીવેદ ઈ ખાય છે. અને તેઓનું હૃદય નિર્દોષ હોવાથી ભ્રષ્ટ થાય છે.


જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.


પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ