5 એવી જ રીતે, આ વખતે પણ પરમેશ્વરની કૃપાના કારણે, આ યહુદીઓના થોડાક લોકો છે જેને પરમેશ્વરે પોતાના હાસા લોકો થાવા હાટુ ગમાડીયા છે.
સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે.
અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”
અને યશાયા આગમભાખીયા ઈઝરાયેલના લોકોના વિષે હાંક મારીને કેય છે, જો કે, ઈઝરાયલ દેશના લોકોની સંખ્યા દરિયાની રેતીના કણ જેટલી હોય, તોય એમાંથી થોડાક જ તારણ પામશે.