રોમનોને પત્ર 11:28 - કોલી નવો કરાર28 સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ જઈ યહુદી લોકો પાઉલનો વિરોધ અને એની નિન્દા કરવા લાગ્યા, તો એણે પોતાના લુગડા ધૂડમાં જાટકીને એને કીધું કે, “પરમેશ્વરનાં સંદેશાને ગ્રહણ નો કરવાને લીધે તમે પોતે જ ઈ દંડને હાટુ જવાબદાર છો, જે તમને પરમેશ્વર તરફથી મળશે, પણ હું તો હત્યા કરનારો અપરાધી છું અને હવે હું જયને બિનયહુદી લોકોની વચમાં પરમેશ્વરનાં સંદેશનો પરસાર કરય.”