Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 10:5 - કોલી નવો કરાર

5 કેમ કે, મુસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, જે માણસ શાસ્ત્ર પરમાણે ન્યાયીપાણાનું પાલન કરે છે, ઈ એનીથી જીવતો રેહે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 10:5
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

અને ઈ જ આજ્ઞા જે જીવન હાટુ પણ હતી, મારા હાટુ મોતનુ કારણ ઠરી.


મુસાના શાસ્ત્રના નિયમોનું પાલન કરીને જીવવું અને મસીહ ઉપર વિશ્વાસ કરીને જીવવું એક હરખું નથી. જે આ બધીય વાતુનું પાલન કરશે, તેઓ ઈ બધાયનું પાલન કરીને જીવતો રેહે.


અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ