Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




રોમનોને પત્ર 1:31 - કોલી નવો કરાર

31 બુદ્ધિવગરના અને વિશ્વાસઘાતી, સામાન્ય લાગણી વગરના અને દયા વગરના હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




રોમનોને પત્ર 1:31
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા?”


ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી.


એવો એક પણ માણસ નથી જે ખરેખર હમજતો હોય કે, શું હાસુ છે. કોય પણ પરમેશ્વરને જાણવા નથી માંગતો.


દયા નો કરનારા, માફ નો કરનારા, આરોપ લગાડનારા, પોતાની ઈચ્છા ઉપર કાબુ નો રાખનારા, કઠોર મનવાળા, હારા કામનો વિરોધ કરનારા,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ