જઈ આ વાતો થય ગય તો પાઉલે મકદોનિયા અને અખાયા પરદશોના વિશ્વાસી લોકોને મળ્યા પછી, યરુશાલેમ શહેરમાં જાવાનો નિર્ણય કરયો, અને કીધું કે, “ન્યા ગયા પછી રોમ શહેરમાં પણ જાવું જરૂરી છે.”
એક બીજી વાત કે, મારી હાટુ પોતાના ઘરમાં રેવાની વ્યવસ્થા કર કેમ કે, મને આશા છે કે, પરમેશ્વર તમારી પ્રાર્થનાઓનો જવાબ આપશે અને મને આવીને તને ફરીથી જોવા દેહે.