પ્રકટીકરણ 21:22 - કોલી નવો કરાર22 મે કોય મંદિર જોયુ નય કેમ કે, સર્વશક્તિશાળી પરમેશ્વર અને ઘેટાનું બસુ ઈ શહેરમાં છે. ઈ હાટુ ન્યા પણ મંદિરની કોય જરૂર નથી. အခန်းကိုကြည့်ပါ။ |
આ ઈ છે જે બાયુના સમાગમથી આઘા રયને પોતાને સોખ્ખા રાખ્યા, જેથી કુવારા છે આ ઈ જ છે કે જ્યાં ક્યાય ઘેટાનુ બસુ જાય છે ન્યા ઈ એની પાછળ જાય છે તેઓ ઈ છે જેઓ પૃથ્વી ઉપરની બધીય માણસ જાતમાથી નોખા થયા છે જેમ કે, લોકો પોતાની ઉપજમાથી પેલુ ફળ પરમેશ્વરને આપે છે ઈ જ રીતે તેઓ પણ પરમેશ્વર અને ઘેટાના બસાને પેલા અર્પણની જેમ આપ્યા છે.