જઈ એના બે ચેલાઓ યાકુબ અને યોહાને ઈ હાંભળુ તઈ તેઓએ કીધું કે, “પરભુ, શું તુ ઈચ્છે છે કે, અમે પરમેશ્વરને કેહુ કે, ઈ આ લોકોનો નાશ કરવા હાટુ સ્વર્ગથી નીસે આગ મોકલે?”
અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરે છે, તો એના મોઢામાંથી આગ નીકળે છે અને એના વેરીઓનો નાશ કરી દેય છે, અને જો કોય એને નુકશાન પુગાડવાની કોશિશ કરશે એને આવી જ રીતે મારી નાખવામાં આયશે.
આ બીજો હિંસક પશુ પણ મોટી અદભુત સમત્કારીક નિશાની દેખાડતો હતો, ન્યા હુધી કે આભથી પૃથ્વી ઉપર આગ નીસે લીયાવતો હતો કે, પૃથ્વી ઉપર પડે. જેમ કે લોકો જોય રયા હતાં