Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 16:11 - કોલી નવો કરાર

11 અને પોતાની પીડાઓ અને ગુમડાંના કારણે તેઓએ સ્વર્ગના પરમેશ્વરની નિંદા કરી, હવે તેઓની પરિસ્થિતી એવી હતી પણ તેઓએ પાક્કી રીતે પસ્તાવો કરયો નય, અને નો ઈ ભુંડા કામોને છોડયા; જે ઈ કરી રયા હતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 16:11
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ભુંડા અને દગો દેનારા માણસો તો વધારેને વધારે ભુંડા થાતા જાહે અને બીજાને છેતરવા જાતા તેઓ પોતે જ છેતરાય જાહે.


ઈ વખતે યરુશાલેમ શહેરમાં એક મોટો ધરતીકંપ થ્યો અને શહેરના મહેલોનો દસમો ભાગ નાશ થય ગયો અને ઈ ધરતીકંપથી 7,000 લોકો મરી ગયા અને જે લોકો બસી ગયા હતાં તેઓ ગભરાયને રોવા લાગ્યા અને ઈ પરમેશ્વરની મહાનતાની મહિમા કરવા લાગ્યા જે સ્વર્ગમા છે.


ઈ હાટુ પેલા સ્વર્ગદુતે જયને પ્યાલાની વસ્તુને પૃથ્વી ઉપર રેડી દીધી. લોકો ઉપર ભયાનક અને દુઃખદાયક ઘાવ દેખાણા જેની ઉપર હિંસક પશુએ પોતાની છાપ લગાડી હતી, અને એની ઉપર જેઓએ એની મૂર્તિનું ભજન કરયુ હતું.


અને મોટા કરા આભમાથી લોકો ઉપર પડયા, જેમા દરેક કરાનો વજન લગભગ 50 કિલો હતો. જેના લીધે તેઓએ પરમેશ્વરનો નકાર કરો કેમ કે, તેઓને પરમેશ્વર તરફથી એની ઉપર મોકલવામા આવેલી આફતોને લીધે ખુબ વધારે પીડા સહન કરવી પડી.


માણસજાતી આ તેજ ગરમીથી બળી ગય અને તેઓએ પરમેશ્વર વિષે ભુંડી વાતુ કીધી કેમ કે, ઈ જ હતો; જેની પાહે ઈ દંડ ઉપર અધિકાર હતો તેઓએ હજી પણ પોતાના પાપોથી પસ્તાવો નો કરયો તેઓએ હજી પણ પરમેશ્વરની મહિમાનો સ્વીકાર નો કરયો.


મે એને એના પાપોથી પસ્તાવો કરવાનો મોકો આપ્યો, પણ ઈ છીનાળવા કરવાનું બંધ કરવા માગતી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ