Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રકટીકરણ 14:11 - કોલી નવો કરાર

11 એને પીડાદેનારી આગનો ધુવાડો સદાય હાટુ ઉપરની બાજુએ ઉઠશે. પરમેશ્વર એને સતત રાત-દિ પીડા દેહે. આ ઈ લોકોની હારે થાહે જે પેલા હિંસક પશુ અને એની મૂર્તિનું ભજન કરે છે કા જે એના નામને એની ઉપર લખવાની છૂટ આપે છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રકટીકરણ 14:11
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ વેતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાહે આવો, ને હું તમને વિહામો આપીશ.


પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.


અને તેઓ અનંતકાળની સજા ભોગયશે પણ ન્યાયી લોકો જે જમણી બાજુ છે તેઓ અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે.


પણ દીકરા વિષે ઈ કેય છે કે, “ઓ પરમેશ્વર, તમારી રાજગાદી સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.”


તઈ હાતમા સ્વર્ગદુતે પોતાનુ રણશિંગડું વગાડુ અને મોટા અવાજો સ્વર્ગમા બોલ્યા અને કીધું કે, “જગતનુ રાજ્ય આપડા પરભુ પરમેશ્વર અને એના મસીહનું રાજ્ય બની ગ્યુ છે અને ઈ સદાય હાટુ રાજ્ય કરશે.”


એણે ઈ તાકાતનો ઉપયોગ જે એને ઈ પશુ દ્વારા આપવામા આવી હતી. જેનો જીવ વયો જાય એવો ઘા રૂઝાય ગયો એણે જગતના બધાય લોકોને પરાણે ઈ પેલા હિંસક પશુનુ ભજન કરવાનું કીધુ.


પરમેશ્વરે બીજા હિંસક પશુને ઈ મૂર્તિમા જીવ મુકવાની રજા આપી. જેથી મૂર્તિ બોલી હકે અને એણે આજ્ઞા દીધી કે, જેણે પણ મૂર્તિનુ ભજન કરવાની ના પાડી છે એને મારી નાખવામા આવે.


એણે એવુ ઈ હાટુ કરયુ જેથી કોય પણ માણસ કાય પણ વેસી કે, લય નો હકે, જો એની ઉપર પેલા હિંસક પશુના નામની છાપ કે એના નામને દેખાડનારી સંખ્યા છાપેલી નો હોય.


એના પછી ત્રીજા સ્વર્ગદુતે રાડ નાખીને કીધું કે, જે કોય ઈ હિંસક પશુની મૂર્તિનું ભજન કરે અને એની છાપ પોતાના કપાળ કે પોતાના હાથ ઉપર લગાડે,


અને જઈ તેઓ ઈ આગથી નિકળનારા ધુવાડાને જોહે, જે શહેરને હળગાવતી હતી, તઈ તેઓને રાડ નાખીને, કેહે કે, “આ મહાન શહેરના જેવું કોય બીજુ શહેર નથી.”


અને પૂથ્વીના રાજા જેઓએ એની હારે છીનાળવા અને દેહિક ઈચ્છાઓ પુરી કરી, જઈ ઈ શહેરના હળગતા ધુવાડાને જોહે તઈ તેઓ એની હાટુ રોહે અને હોગ કરશે.


ફરીથી બીજીવાર રાડ નાખીને ગાવાનો અવાજ આવ્યો કે, “હાલેલુયા, બાબિલોનનો નાશ કરનારા આગથી નીકળતો ધુવાડો કોયદી ધગધગતો બંધ નય થાય.”


પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.


હવે રાત નય પડે અને શહેરના લોકોને દીવો અને સુરજના અજવાળાની જરૂરિયાત નય પડે, કેમ કે, પરમેશ્વર પોતે એની ઉપર સમકશે, તેઓએ સદાય રાજાઓના રૂપમા રાજ્ય કરયુ.


તેઓએ કીધું કે, “આમીન. આપડે જાહેર કરી છયી કે, આપડો પરમેશ્વર મહાન, સ્તુતિ, પરાક્રમી, સામર્થ્યવાન અને જ્ઞાની છે, આવો આપડે સદાય હાટુ એની મહિમા કરી અને એનો આભાર માની, આમીન.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ