15 લગભગ આ જ કારણ હતું કે, પરમેશ્વરે ઓનેસિમસને થોડાક વખત હાટુ તારી પાહેથી આઘો ભાગી જાવાની છૂટ આપી; જેથી ઈ મસીહ ઉપર વિશ્વાસ કરી હકે, અને તુ એને કાયમ હાટુ પોતાની પાહે રાખી હક.
અને તોય ઈ જ કરયુ જે એના સામર્થ અને મરજીની પેલા જ નક્કી કરી લીધું હતું કે, આ થાવુ જોયી.