27 ઈસુ અને એના ચેલાઓ બેથસેદા નગર છોડીને કાઈસારિયા ફીલીપ્પી પરદેશના નજીકના ગામોમાં ગયા, મારગમાં એણે પોતાના ચેલાઓને પુછયું કે, “લોકો મારી વિષે શું કય રયા છે?”