9 જોડા પેરી લ્યો પણ વધારાના લુગડા લેતા નય.”
મારગ હારું જોળી, બબ્બે ઝભ્ભા, જોડા કે, લાકડી પણ લેતા નય, કેમ કે, મજુરને પોતાનું ખાવાનું મળવું જોયી.
“હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
ઈસુએ ઈ ચેલાઓને કીધુ કે, “જો કોય તમને પોતાના ઘરમાં રેવા હાટુ આવકાર કરે, તો જ્યાં હુધી તમે ઈ નગરમાં રયો છો, ન્યા હુધી એના મેમાન બનેલા રયો.”
અને ઈસુએ તેઓને આદેશ દીધો કે, “જઈ તમે યાત્રા કરો છો, તઈ એક લાકડી લય હકો છો, પણ ખાવાનું, જોળી, બટવામાં રૂપીયા લેતા નય.
તઈ સ્વર્ગદુતે એને કીધું કે, “તૈયાર થા, અને તારા સપલ પેરીલે .” તઈ એણે એવુ જ કરયુ, પછી સ્વર્ગદૂતે એને કીધું કે, “તારો ઝભ્ભો પેરીને મારી વાહે આવ.”
અને શાંતિના હારા હમાસારની તૈયારી કરી જોડા પેરીને ઉભા રયો.