28 એણે જેલખાનામાં જયને એનુ માથું કાપુ, અને એક કાથરોટમાં લીયાવીને ઈ છોકરીને આપ્યુ અને ઈ એની માંની પાહે લય ગય.
તઈ એની માંના હમજાવ્યા પરમાણે ઈ બોલી કે, “યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.”
ઈ હાટુ રાજાએ એક સિપાયને આજ્ઞા આપીને મોકલો કે, યોહાન જળદીક્ષા દેવાવાળાનું માથું કાપીને લીયાવે.
જઈ યોહાનના ચેલાઓને ખબર પડી કે, એને મારી નાખવામાં આવ્યો છે, તો તેઓ આવીને એના ધડને લય જયને કબરમાં મુક્યું.