17 કારણ કે, હેરોદ રાજાએ પોતે જ યોહાનને પકડાવો હતો અને એને જેલખાનામાં નખાવ્યો હતો કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરી લીધા હતા.
પણ જઈ હેરોદ રાજાએ આ હાંભળ્યું તઈ એને કીધુ કે, “ઈ તો યોહાન જળદીક્ષા દેનાર છે! મે પોતે જ એનુ માથું કપાવી નાખ્યુ હતું, પણ ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.