16 અને જોનારાઓએ ઈ જેમાં મેલી આત્માઓ હતી, અને ડુંકરાઓની વિષે જે થયુ હતું ઈ લોકોને કયને હંભળાવ્યું.
તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા.
જઈ બે માણસો જાતા હતા, તઈ કેટલાક લોકો ઈસુની પાહે એક એવા માણસને લીયાવ્યા જે બોલી નોતો હક્તો કેમ કે, એમા એક મેલી આત્મા હતી.
જઈ તેઓ ઈસુની પાહે આવ્યા અને તેઓ, ઈ જેની અંદર ઘણીય બધી મેલી આત્માઓ હતી, એને લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.
અને જઈ ઈસુ જાવા હાટુ હોડીમાં સડવા લાગ્યો, તો ઈ માણસ જેમાં મેલી આત્માઓ હતી, ઈસુને વિનવણી કરવા લાગ્યો કે, “મને તારી હારે આવવા દે.”