Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 4:4 - કોલી નવો કરાર

4 અને વાવતી વખતે કેટલાક બી તો મારગની કોરે પડયા, અને પંખીડા આવીને ઈ ચણી ગયા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 4:4
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ પરમેશ્વરનું વચન કોય હાંભળે છે, અને નથી હમજતો તઈ શેતાન આવીને એના મનમાં જે વાવેલું છે, ઈ હોતન ભુલાવી દેય છે. મારગની કોરે જે બી વાવેલું છે ઈ જ ઈ છે.


અને ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા, એટલે પંખીડા આવીને ઈ ખાય ગયા.


અમુક લોકો એવા મારગની જેવા છે, જેની ઉપર બી પડયું, જઈ તેઓ પરમેશ્વરનું વચન હાંભળે છે, તઈ શેતાન તરત આવે છે અને તેઓને ઈ બધી વાતો ભુલાવી દેય છે જે તેઓએ હાંભળી હતી.


“હાંભળો! એક ખેડુત પોતાના ખેતરમાં કેટલાક બી વાવવા હાટુ નીકળો.


કેટલાક બીજા બી પાણાવાળી જમીનમાં પડયા, ન્યા ધૂડ ઓછી હતી એટલે બી તરત જ ઉગી ગયા, કેમ કે ન્યા અંદર હુધી ધૂડ નોતી.


મારગની કોરે પડેલા જેઓ હાંભળનારા છે, તઈ શેતાન આવીને એના મનમાંથી વચનને ભુલાવી દેય છે, એવું નો થાય કે, પરમેશ્વર ઉપર વિશ્વાસ કરીને તારણ પામે,


એક ખેડુત બી વાવવા નીકળો ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા ઈ પગ તળે ખુંદાઈ ગયા, આભના પંખીડા આવીને ઈ ખાય ગયા.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ