53 પછી તેઓ ઈસુને મુખ્ય યાજકના ઘર પાહે લય ગયા. અને બધાય પ્રમુખ યાજક અને વડીલો અને યહુદી નિયમના શિક્ષકો એની ન્યા ભેગા થય ગયા.
તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.
પણ ઈ ચાદર મુકીને ઉઘાડા દેહે ભાગી ગયો.
હવારના પોરમાં બોવ જલ્દી મુખ્ય યાજકો, વડીલો, અને યહુદી નિયમના શિક્ષકો પણ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાના બધાય સભ્યોએ તેઓ એક હારે મળ્યા અને પિલાતની હામે ઈસુ ઉપર આરોપ લગાડવાનું કાવતરૂ કરયુ, યહુદીયા જિલ્લાના રોમી રાજ્યપાલ, પિલાતના ઘરે લય ગયો.