32 તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને પોતાના ચેલાઓને કીધું કે, “આયા બેહો જ્યાં હુધી હું જયને બાપથી પ્રાર્થના કરી લવ.”
પણ પિતરે બોવ ભાર દેયને કીધું કે, “જો મારે તારી હારે મરવું પડે તો પણ હું ક્યારેય નય કવ કે, હું તમને નથી ઓળખતો.” આ પરકારે બીજા બધાયે પણ કીધું.
ઈસુ ફરીથી વયો ગયો અને ઈજ શબ્દો બોલીને પ્રાર્થના કરી.