18-19 ઈ વખતે પરમેશ્વર એવું મોટુ દુખ આપશે, જેની જગતની શરૂવાતથી, તે હજી હુધી થયુ નથી અને થાહે પણ નય, અને લોકો પાછા ક્યારેય દુખમાં પડશે નય, ઈ હાટુ પ્રાર્થના કરતાં રયો કે, આવું શિયાળામાં નો થાય.
ઈ દિવસોમાં જે ગર્ભવતી હશે, અને જે બાળકોને ધવડાવતી હોય, તેઓને અફસોસ છે! તેઓને પોતાના જીવનને બસવા હાટુ ભાગવું બોવ મુશ્કિલ થાહે.