અને તેઓને ઈસુને કીધુ કે, “આ બાળકો જે કેય છે, ઈ શું તું હાંભળે છે?” તઈ તેઓને ઈસુએ જવાબ દીધો કે, “હા, શું તમે કોયદી શાસ્ત્રમાં આ વાંસ્યુ નથી કે, બાળકોના અને ધાવણાઓના મોઢાથી સ્તુતિ કરાવી છે?”
ઈ વખતે પરમેશ્વર એવું મોટુ દુખ આપશે, જેની જગતની શરૂવાતથી, તે હજી હુધી થયુ નથી અને થાહે પણ નય, અને લોકો પાછા ક્યારેય દુખમાં પડશે નય, ઈ હાટુ પ્રાર્થના કરતાં રયો કે, આવું શિયાળામાં નો થાય.
કેમ કે, એવો પીડાનો દિવસ આવતો હતો કે, જઈ લોકો કેયશે કે, ઈ બાયુ આશીર્વાદિત છે, જેને બાળકો ક્યારેય થય હકતા નથી, અને ઈ બાયુ આશીર્વાદિત છે કે, જેણે કોય દિવસ બાળકોને ધવડાવા નથી.”