16 જે ખેતરમાં હોય, ઈ પોતાના લુગડા લેવા ઘરે પાછો નો જાય.
જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા નીસે નો ઉતરે.
ઈ દિવસોમાં જે ગર્ભવતી હશે, અને જે બાળકોને ધવડાવતી હોય, તેઓને અફસોસ છે! તેઓને પોતાના જીવનને બસવા હાટુ ભાગવું બોવ મુશ્કિલ થાહે.