ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.
એણે જવાબ દીધો કે, “તારા પરભુ પરમેશ્વર ઉપર પુરા હૃદયથી અને પુરા જીવથી અને તારા પુરા સામર્થ્યથી અને તારા પુરા મનથી પ્રેમ રાખ; જેવો તું તારા ઉપર પ્રેમ કરે છે, તેવો તારા પાડોશી ઉપર પ્રેમ રાખ.”