20 ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો.
“હે ગુરુ, મુસાએ નિયમમાં અમારી હાટુ એક કાયદો લખ્યો હતો કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાયને પરણવું જોયી, પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે.
બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા તો ઈ ભાઈ પણ બાળકો વગર મરી ગયો, આજ વાત ત્રીજા ભાઈ હારે અને બધાય હાતેય ભાઈઓની હારે થય.