13 પછી લોકો બાળકોને ઈસુની પાહે લીયાવવા લાગ્યા કે, ઈ તેઓની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપે, પણ ચેલાઓ ઈ લોકોને ખીજાણા.
ઘણાય એને ખીજાણા કે, “સુપ રે” પણ એણે હજી જોરથી રાડ પાડી કે, “ઓ દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.”
તઈ યોહાને ઈસુને કીધુ કે, “હે ગુરુ, અમે કોય એક માણસને તારા નામનો અધિકાર વાપરીને મેલી આત્માને કાઢતા જોયો અમે એને ના પાડવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ આપડા જેવા ચેલાઓમાંથી નોતો.”