Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માર્ક 1:27 - કોલી નવો કરાર

27 યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માર્ક 1:27
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ લોકોએ જોયું કે, મુંગાઓ બોલતા થયાં, અને ખોટ ખાપણવાળાઓ હાજા થયાં, લંગડાઓ હાલતા થયાં, અને આંધળાઓ જોતા થયાં છે, તઈ તેઓ બધાય નવાય પામ્યા, અને ઈઝરાયલ દેશના પરમેશ્વરની મહિમા કરી.


કેમ કે, હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારા આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ કરે છે.


જઈ ઈસુએ મેલી આત્માને ઈ માણસમાંથી કાઢી, તઈ ઈ મુંગો બોલતો થયો, અને લોકોને નવાય લાગી, અને કીધુ કે, “ઈઝરાયલ દેશમાં કોય દિવસ આવું જોયુ નથી.”


તઈ મેલી આત્માએ એને મવડી નાખીને અને મોટી રાડ પાડીને એનામાંથી નીકળી ગય.


એની પછી ઈસુએ જે કરયુ હતું એના વિષે લોકોએ બીજાઓને કેવાનું સાલું રાખ્યું, અને જલ્દીથી આખાય ગાલીલ જિલ્લાના લોકોએ એના વિષે હાંભળી લીધું.


એની વાતોથી ચેલા નવાય પામ્યા પણ ઈસુએ ફરીથી જવાબ આપીને કીધુ કે, “ઓ મારા વાલા બાળકો, જે રૂપીયા ઉપર વિશ્વાસ રાખે છે, તેઓની હાટુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું કેવું અઘરું છે!


અને તેઓ યરુશાલેમ શહેરમાં જાતી વખતે રસ્તામાં હતાં, અને ઈસુ તેઓની આગળ આગળ જાતો હતો: અને ચેલાઓ નવાય પામવા લાગ્યા અને તેઓ જે એની વાહે વાહે હાલતા હતાં તેઓ બીય ગયા હતાં ઈ પછી ફરી એકવાર ઈસુએ બાર ચેલાઓને એક બાજુ લય ગયો અને ઈ વસ્તુઓની વાતો કરી જે તેઓની હારે થાવની હતી


જઈ ઈ બાયુ કબર પાહે પુગી અને અંદર ગયુ, તો તેઓએ જોયું કે, એક જુવાન માણસ ઉજળા લુગડા પેરેલા એની જમણી બાજુ બેઠો હતો અને તેઓ બીય ગયુ


પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.”


અને તેઓ બધાય ખુબજ સોકી ગયા અને કેવા લાગ્યા કે, “એણે હંધુય બોવ જ હારું કરયુ છે! ન્યા હુધી કે, ઈ બેરાઓને હાંભળવા અને મૂંગાઓને બોલવાના લાયક બનાવે છે.”


એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.


ઈસુએ પોતાના બાર ચેલાઓને પોતાની પાહે બોલાવીને તેઓને બધીય મેલી આત્માઓને કાઢવા અને રોગ મટાડવા હાટુ પરાક્રમ અને અધિકાર દીધો.


તઈ ઈ એને પોતાની હારે એરિયોપાગસ નામની સભામાં લય ગયા અને પુછયું કે, “શું અમે જાણી હકી છયી કે, આ નવું શિક્ષણ જે તુ હંભળાવ છો, ઈ શું છે?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ