માર્ક 1:13 - કોલી નવો કરાર13 ઈસુ સ્યાલીસ રાત અને દિવસ હુધી વગડામાં રયો. ઈ વખતે શેતાન એનુ પરીક્ષણ કરતો હતો. અને ઈ જગ્યામાં જંગલી જનાવરો પણ હતાં અને સ્વર્ગદુતો ઈસુની સેવા કરતાં હતા. အခန်းကိုကြည့်ပါ။ |
એમા કોય શંકા નથી, કેમ કે, ઈ શિક્ષણો જે પરમેશ્વરે પરગટ કરયા છે ઈ પુરી રીતે હાસા છે કે, એટલે કે, ઈસુ મસીહ માણસની જેમ પરગટ થયો, પવિત્ર આત્માએ સાબિત કરાયું કે, ઈ પરમેશ્વરનો દીકરો છે, સ્વર્ગદુતોએ એને જોયો, અને ચેલાઓએ એની વિષે બધી જાતિઓમાં હારા હમાસારનો પરચાર કરયો, અને આખા જગતના કેટલાય લોકોએ એની ઉપર વિશ્વાસ કરયો, અને પરમેશ્વરે ઈસુને સ્વર્ગમા લય લીધો.