Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 9:14 - કોલી નવો કરાર

14 તઈ યોહાનના ચેલાઓએ ઈસુની પાહે આવીને કીધું કે, “શું કારણ છે કે, અમે અને ફરોશી ટોળાના લોકો ઘણીય વાર ઉપવાસ કરી છયી, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 9:14
10 ပူးပေါင်းရင်းမြစ်များ  

યોહાન જળદીક્ષા દેવાવાળાએ જેલખાનામાં મસીહના કામનો સંદેશો હાંભળીને પોતાના ચેલાઓને એણે આ પૂછવા મોકલ્યા કે,


જઈ તમે ઉપવાસ કરો, તઈ ઢોંગી લોકોની જેમ તમારા મોઢા ઉપર ઉદાસી દેખાવા દેતા નય, કેમ કે, તેઓ પોતાનું મોઢુ એવું રાખે છે કે, જેથી લોકો એને ઉપવાસ કરવાવાળા માને, પણ હું તમને હાસુ કવ છું કે, તેઓ પોતાનું વળતર મેળવી સુક્યા છે.


ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.


યોહાનના કેટલાક ચેલાઓ અને એક યહુદી માણસ વસે સોખાય જે પરમેશ્વર દ્વારા અપનાવવા લાયક હોય ઈ વિષે વાદ-વિવાદ થયો.


જઈ ઈસુને ખબર પડી કે, ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, ઈસુ યોહાન કરતાં ઘણાય ચેલાઓ બનાવે છે અને તેઓને જળદીક્ષા આપે છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ