જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.
જે અન્યાયી છે એને અન્યાય કરવા દયો, જે ખરાબ છે એને ખરાબ રેવા દયો, ઈ જે ન્યાયી છે, એને ન્યાયી કામો કરવાનું સાલું રાખવા દયો. ઈ જે પવિત્ર છે, એને પવિત્ર રેવા દયો.”