27 વરસાદ આવ્યો, અને પુર આવ્યુ અને વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા એટલે ઈ પડી ગયુ અને એનો હાવ નાશ થયો.”
અને વરસાદ આવ્યો અને પુર આવ્યું, વાવાઝોડુ થયુ, અને ઈ ઘર ઉપર થપાટા લાગ્યા પણ ઈ નો પડયું કેમ કે, એનો પાયો પાણા ઉપર નાખો હતો.
પણ જે મારી વાત હાંભળે છે અને ઈ માનતો નથી. ઈ એક મૂરખા માણસ જેવો છે, જેણે પોતાનુ ઘર રેતી ઉપર બાંધ્યુ.
ઈસુ ઈ શબ્દો કય રયો હતો, તઈ એમ થયુ કે, ટોળાનાં લોકો એના શિક્ષણથી સોકી ગયા.
પણ જઈ મસીહ ફરીથી પાછા આયશે, તો આગ દરેક માણસના કામોની પરીક્ષા કરશે. પણ કોય માણસના કામોનો કોય મુલ્ય છે તો ઈ આગ દેખાડશે.