Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 6:23 - કોલી નવો કરાર

23 ઈ હાટુ જો તમે ભુલથી આ વિસારો કે, તમારું આખુય દેહ અજવાળામાં છે, પણ ખરેખર આ અંધારૂ છે, તો તમારી અંદરનું અંધારૂ ખરેખર બોવ કાળુ છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 6:23
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

જે મારૂ છે, ઈ શું મને મારી મરજી પરમાણે વાપરવાનો અધિકાર નથી? કેમ કે, હું બીજાઓને હાટુ દયાળુ શું ઈ હાટુ તારે ઈર્ષા નો કરવી જોયી.


આંખુ તારા દેહ હાટુ એક દીવાની જેમ છે, એટલે જો તારી આંખ હારી હોય, તો તારો આખોય દેહ અજવાળાથી ભરેલો હશે.


લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરતા, ભુંડી નજર, નિંદા, અભિમાન અને મુરખાય નીકળે છે.


આંખુ તારા દેહ હાટુ એક દીવાની જેમ છે, એટલે જો તારી આંખ હારી હોય તો તારો આખોય દેહ અંજવાળાથી ભરેલો છે; પણ જઈ તારી આંખુ ખરાબ છે, તો તારો આખોય દેહ પણ અંધકારથી ભરેલો હશે.


એણે કીધું કે, પરમેશ્વરનાં રાજ્યનું ભેદ જાણવાની હમજ તમને આપેલી છે, પણ બીજાઓને દાખલામાં બતાવવામાં આવે છે; કેમ કે, તેઓ જોવે છે પણ જાણતા નથી, અને હાંભળે છે, પણ તેઓ હમજતા નથી.


પોતે બુદ્ધિમાન છે એવું હમજતા તેઓ મુરખ થયા.


પણ અવિશ્વાસી માણસ પરમેશ્વરનાં આત્માને અપનાવતો નથી કેમ કે, તેઓ એની નજરમાં મુરખતાની વાતો છે કેમ કે, એક શિક્ષણ ઈ હાટુ સંસારનો માણસ પોતાના મૂલ્યોને તઈ જ ગોતી હકે છે જઈ એમા પરમેશ્વરની આત્મા રેય છે.


તેઓની બુદ્ધિ ઉપર અંધારૂ ફેલાય ગયુ છે અને ઈ અજ્ઞાનતાનાં લીધે જે એનામાં છે અને એના હાંભળવાને ઈચ્છુક નો હોવાને કારણે તેઓ ઈ જીવનથી આઘા છે જે પરમેશ્વર આપે છે.


કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.


પણ જે કોય વિશ્વાસ કરનારા પોતાના ભાઈથી વેર રાખે છે, ઈ અંધારામાં જીવી રયો છે અને હાલી રયો છે, અને ઈ નથી જાણતો કે, ક્યા જાય છે કેમ કે, અંધારાએ એને આંધળો કરી દીધો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ