માથ્થી 6:18 - કોલી નવો કરાર18 જેથી લોકો નય પણ તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં છે, એને ઉપવાસી જાણે, અને ઈ દશામાં તારો સ્વર્ગીય બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ એને વળતર આપશે. အခန်းကိုကြည့်ပါ။ |
આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.