11 અમને ખાવાનું આપો જે આજે અમારે જરૂર છે.
પણ એણે જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે, માણસ ખાલી રોટલીથી નય, પણ દરેક વચનથી જે પરમેશ્વરનાં મોઢામાંથી નીકળે છે, એને માનીને, એનાથી જીવશે.”
અમને ખાવાનું આપો જે આજે અમારે જરૂર છે.
એવા લોકોને અમે પરભુ ઈસુ મસીહના નામથી આજ્ઞા આપીએ અને હંમજાવી છયી કે, શાંતિથી પોતે મેનત કરીને, પોતાની કમાણી માંથી ખાવાનું ખાય.
ઈ હાટુ જો પોતાની પાહે ખાવા હાટુ ભોજન અને પેરવા હાટુ લુગડા હોય, તો એમા જ રાજી રેવું જોયી.