પરમેશ્વર કેય છે કે, સ્વર્ગ ઈ સ્થાન છે જ્યાંથી હું રાજ્ય કરું છું અને ધરતી મારે પગ રાખવાની જગ્યા છે, મારા હાટુ તમે કેવા પ્રકારના મંદિરો બનાવશો અને મારે આરામ કરવાની કેવી જગ્યા જોહે?
પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો.