Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 5:17 - કોલી નવો કરાર

17 એમ નો ધારો કે, હું નિયમ અને આગમભાખીયાઓની વાતોનો નાશ કરવા આવ્યો છું; હું નાશ કરવા નય પણ પુરૂ કરવા આવ્યો છું.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 5:17
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ ઈસુએ એને જવાબ દીધો કે, “હમણાં આમ થાવા દયો કેમ કે, આવી રીતે આપડીથી જે પરમેશ્વર કરવા માગે છે ઈ જ પરમાણે આપડે કરી છયી.” તઈ યોહાને ઈસુના કીધા પરમાણે કરયુ.


ઈ કારણે જે કાય તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો; કેમ કે, નિયમ અને આગમભાખીયાઓનું શિક્ષણ ઈ જ છે.


આભ અને પૃથ્વી જાતી રેહે પણ પરમેશ્વરનાં નિયમમાં લખેલુ એકેય બિંદુ જાતુ રેહે નય.


આપણને એવી આજ્ઞા આપતા કીધું કે, નિયમથી મુસાએ આપણને એવી આજ્ઞા આપી છે કે, ઈ બાયને પાણા મારી મારીને મારી નખાય તો તમે એની વિષે શું કયો છો?”


“આ લોકોને હંમજાવેશે કે, પરમેશ્વરની ભજન આવી રીતે નો કરે, જે નિયમની હામે છે.”


“હે ઈઝરાયલ દેશના લોકો, મદદ કરો, આ ઈજ માણસ છે, જે લોકોને, નિયમને, અને આ જગ્યાની વિરોધ બધાય લોકોને શીખવાડે છે, ન્યા લગી કે બિનયહુદી લોકોને પણ મંદિરમાં લયને એણે પવિત્ર જગ્યાને અશુદ્ધ કરી છે.”


ન્યાંથી એમણે ખોટી સાક્ષી હાજર કરી, અને એણે સ્તેફન ઉપર ખોટા ગુના લગાડયા, અને એણે કીધું કે આ માણસ આ પવિત્ર મંદિર અને નિયમની નિંદા કરી સદાય ભુંડુ બોલે છે.


કેમ કે, મસીહ તો દરેક વિશ્વાસ કરનારની હાટુ ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની પૂર્ણતા છે.


તો શું આપડે નિયમશાસ્ત્રને વિશ્વાસ દ્વારા અરથ વગરનો ઠરાવી છયી? નય! કઈયેય નય! કેમ કે, જઈ આપડે વિશ્વાસ કરી છયી તો અમે દેખાડી છયી કે, આપડે ઈ હમજી છયી કે, પરમેશ્વરે નિયમશાસ્ત્ર કેમ આપ્યું.


કે, જેથી આપડામાં, એટલે દેહ પરમાણે નય પણ જે આત્મા પરમાણે હાલે છે, તેઓમાં શાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ