Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 28:7 - કોલી નવો કરાર

7 ઝડપથી એના ચેલાઓની પાહે જાવ અને કયો કે, મરણમાંથી ઈ પાછો જીવતો ઉઠયો છે. જોવ, ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, જ્યાં તમે એને જોહો. જોવ, મે તમને કય દીધું છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 28:7
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

જોવો, આ બધીય ઘટના થયા પેલાથી, મે તમને આની વિષે બતાવ્યું છે. જેથી તમે મારા ચેલાઓ, સાવધાન રયો.


“પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.”


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બીવોમાં, જાવ અને મારા ભાઈઓને કયો કે, તેઓ ગાલીલ જિલ્લામાં વયા જાય, ન્યા તેઓ મને જોહે.”


તઈ ઈ બાયુ બીક અને હરખ હારે કબર પાહેથી નીકળી અને એના ચેલાઓને ખબર આપવા ધોડીને ગય.


પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારીથી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.”


મરિયમે જયને ઈસુના ગમાડેલા ચેલાઓને ખબર આપી. જઈ તેઓને ઈ મળી ગયો, તેઓ એની મોતની વિષે દુખી થયને રોતા હતા.


જઈ તેઓએ એને ઓળખી લીધો, તો તેઓ બેય ચેલાઓ યરુશાલેમમાં પાછા વ્યાગયા. તેઓએ એના બીજા ચેલાઓને બતાવ્યું કે, શું થયુ હતું, પણ તેઓએ આની ઉપર વિશ્વાસ નો કરયો.


તેઓએ કીધું કે, “પરભુ ખરેખર મોતમાંથી જીવતા ઉભા થયા છે, અને ઈ સિમોન પિતરને દેખાણા છે.”


અને મે હવે આ બધીય વાતો થવાની પેલા તમને કીધી હતી કે, ઈ થયા અગાવ, તો તમે મારી ઉપર વિશ્વાસ કરો.


મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.


અને એને દાટી દીધો અને શાસ્ત્રના વચનો પરમાણે ત્રીજા દિવસે પરમેશ્વરે એને મરેલામાંથી જીવતો કરી દીધો.


પછી પાનસો કરતાં વધારે વિશ્વાસી ભાઈઓને એક હારે દર્શન દીધુ કે, જેમાંથી મોટા ભાગના હજી જીવે છે અને કેટલાય મરી ગયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ