9 ઈ અત્તરને વધારે મોંઘી કિંમતે વેસીને એના રૂપીયા ગરીબ લોકોને આપી હકાત.”
તઈ ઈસુએ ઈ જાણીને તેઓને કીધુ કે, ઈ બાયને તમે કેમ સતાઓ છો? કેમ કે, એણે તો મારી હાટુ ભલું કામ કરયુ છે.
અને ઈ જોયને ઈસુના ચેલાઓ ગુસ્સે થયા અને કીધુ કે, “આ નુકશાન હુકામ?
કેમ કે ઈ અત્તર ત્રણસો દીનાર એટલે એક વરહની મજુરી કરતાં વધારે કીમતે વેસી હકાત, અને ગરીબોને દેવાત” પછી તેઓએ બાયને ખીજાયને પોતાની રિહ દેખાડી.
તેઓએ ઈ કરવાનું બંધ કરી દીધુ છે, જે હાસુ છે, અને તેઓને એની જેવું ખરાબ કામ કરવાનું સાલું કરી દીધુ છે, જેમ કે, બેઓરના દીકરા બલામે ઘણાય વખત પેલા કરયુ હતું, એણે અન્યાયથી રૂપીયા કમાવાનું ગમાડુ હતું.