72 પણ એણે હમ ખાયને પાછી ના પાડીને કીધુ કે, “હું, ઈ માણસને ઓળખતો નથી.”
પછી ઈ આંગણાના દરવાજા પાહે ગયો, તઈ બીજી દાસીએ એને જોયને કીધુ કે, “આ હોતન નાઝરેથ નગરના ઈસુની હારે હતો.”
થોડીકવાર પછી પાહે ઉભેલાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “ખરેખર તું તેઓમાંથી એક છો કેમ કે, તારી બોલીથી તું ઓળખાણમાં આવે છે.”
તઈ ઈ હરાપ દેવા અને હમ ખાવા મંડ્યો કે, “હું ઈ માણસને ઓળખતો નથી.” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો.
પણ ઈસુએ કીધુ કે, “હે પિતર હું તને કવ છું, કે આજે કુકડો બોલ્યા પેલા તુ મને ઓળખાતો નથી. એમ કયને તું ત્રણ વાર મારો નકાર કરય.”