Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 26:32 - કોલી નવો કરાર

32 “પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 26:32
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

ન્યાથી માંડીને ઈસુ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, “હું યરુશાલેમ શહેરમાં જાવ, અને વડીલોની અને મુખ્ય યાજક અને યહુદી નિયમના શિક્ષકોને હાથે મરાય જાવ, અને ત્રીજા દિવસે પાછુ જીવતું થાવુ બોવ જરૂરી છે.”


અને બિનયહુદીઓના હાથમાં હોપશે. તેઓ મારી ઠેકડી ઉડાડશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારીને વધસ્થંભે સડાયશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”


તઈ આ વાત ઉપર પિતરે એને જવાબ દીધો કે, “જો બધાય તને છોડી દેહે અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “બીવોમાં, જાવ અને મારા ભાઈઓને કયો કે, તેઓ ગાલીલ જિલ્લામાં વયા જાય, ન્યા તેઓ મને જોહે.”


પણ અગ્યાર ચેલા ગાલીલ જિલ્લામાં, ઈ ડુંઘરા ઉપર ગયા, જ્યાં ઈસુએ તેઓને કીધુ હતું.


પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારીથી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.”


પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.”


પછી પાનસો કરતાં વધારે વિશ્વાસી ભાઈઓને એક હારે દર્શન દીધુ કે, જેમાંથી મોટા ભાગના હજી જીવે છે અને કેટલાય મરી ગયા છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ