7 તઈ તેઓ બધ્યુય કુંવારીઓ ઉઠીને પોત પોતાની મશાલો તૈયાર કરવા મંડયુ.
ફરી ઈસુએ એના ચેલાઓને કીધુ કે, જઈ માણસનો દીકરો પાછો આયશે, તઈ સ્વર્ગનું રાજ્ય દસ કુંવારીઓની જેવું હશે, જે પોત પોતાની મશાલો લયને વરરાજાને મળવા હાટુ બારે નીકળી.
અડધી રાતે ધોમ ધડાકાનો અવાજ હંભળાણો, “જોવ, વરરાજો આવ્યો છે! એને મળવા બારે હાલો.”
અને મુરખીઓએ બુદ્ધીશાળીઓને કીધુ કે, “તમારી પાહે જે તેલ છે એમાંથી થોડુંક અમને આપો કેમ કે, અમારી મશાલો ઠરી જાય છે.”
“તમે પોતાની કમર બાંધીને પોતાનો દીવો હળગતો રાખીને કામ કરવા હાટુ તૈયાર રયો.
એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે.
તુ જાગૃત થા, અને મારા ઉપરનાં તારા ભરોશાને મજબુત કર જ્યાં હુધી કે તારામાં થોડોક ભરોસો બાકી રયો છે કેમ કે, ઈ પુરેપુરો નાશ થાય નય, હું જાણું છું કે તારી ખોટ બોવ મોટી છે કેમ કે, તુ જે કરી રયો છો પરમેશ્વર એનાથી રાજી નથી.